Site icon

રાહતના સમાચાર : કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દેશમાં આટલા કરોડથી વધારે લોકોને અપાઈ કોરોના રસી.. જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.

દેશમાં રસીકરણનો આંકડો 60 કરોડને વટાવી ગયો છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 60,38,46,475 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે.   

ખાસ વાત એ છે કે ભારતે માત્ર 19 દિવસમાં 10 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  

દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

કમાલ છે! અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર ચાર વર્ષમાં જ પડી તિરાડો, VJTI આપશે ટેક્નિકલ સલાહ; જાણો વિગત 

PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version