367
Join Our WhatsApp Channel
દેશમાં રસીકરણ ઝડપી બનાવવા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લીધો છે.
18 વર્ષની મોટા લોકોને પણ રસી આપવા ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા આજે પીએમ મોદીએ દેશના ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ સાથે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.
You Might Be Interested In
