Site icon

સૌથી મોટા સમાચાર : ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં કોરોનાની ૨૧૬ કરોડ રસી ઉપલબ્ધ હશે.

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે બહુ મોટી જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની રસી માટે લોકો હાલ વલખાં મારી રહ્યા છે, ત્યારે ઓગસ્ટ મહિના પછી ભારતમાં રસીની કોઈ ખેંચ નહીં રહે. એટલું જ નહીં, ભારત સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ આખા દેશના તમામ નાગરિકોનું એકસાથે ત્રણ મહિનામાં રસીકરણ થઈ જશે.

કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારવા વધુ એક સરકારી પેનલે ભલામણ કરી. તો શું હવે બીજો ડોઝ પણ લાંબા સમય પછી મળશે? જાણો ક્યારે મળશે?

ભારતમાં અનેક પ્રકારની રસી ઉપલબ્ધ હશે, જેની સૂચિ નીચે મુજબ છે.

૧. કોવિશિલ્ડ – ૭૫ કરોડ ડોઝ

૨. કોવેક્સિન – 55 કરોડ ડોઝ

૩. બાયો ઈ સબ વેક્સિન – 30 કરોડ ડોઝ

૪. ઝાયડસ કેડિલા – પાંચ કરોડ ડોઝ

૫. એસ. આઇ. આઇ. નોવા વેક્સ – 20 કરોડ ડોઝ

૬. બીબી નેસલ – દસ કરોડ ડોઝ

૭. સીનોવા એમ. આર. એન. એ. – છ કરોડ ડોઝ

૮. સ્પુટનિક – ૧૫ કરોડ ૬૦ લાખ ડોઝ

12 વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર. કરી આ માંગ

આમ ભારત સરકારે કોરોનાનાં મૂળિયાં ઉખાડી નાખવા માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વેક્સિનેશનનો જોરદાર કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

શક્ય છે કે ત્યારબાદ ભારતમાંથી કોરોનાની વિદાય થાય.

Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
Exit mobile version