Site icon

કોરોના રસીકરણનો બીજો ફેઝ 1લી માર્ચથી શરૂ, જાણો કોને આપવામાં આવશે રસી.

દેશમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે.

1લી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષના ઉપરના એવા લોકો જે ગંભીર બિમારી સામે લડી રહ્યા છે, તેમને કોરોનાની રસી આપવામાં આવશે. આ દેશમાં રસીકરણનો બીજો ફેઝ હશે.  

Join Our WhatsApp Community

10 હજાર સરકારી કેન્દ્રો પર અને અંદાજે 20 હજારથી વધુ ખાનગી હોસ્પિટલોમાં આ રસી લગાવવામાં આવશે.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે જે 10 હજાર સરકારી કેન્દ્રો પર જઇ રસી લેશે, તેમને મફતમાં રસી લગાવવામાં આવશે અને જે ખાનગી હોસ્પિટલમાં લગાવશે તેમને કિંમત ચુકવવી પડશે. ફી કેટલી હશે, તે અંગે સ્વાસ્થ્ય વિભાગ બે ત્રણ દિવસમાં જાહેરાત કરશે..

 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version