Site icon

દિલ્હીમાં હવે આ પાંચ રાજ્યના લોકોને નો એન્ટ્રી. જાણો તેમણે શું કરવું પડશે?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ફેબ્રુઆરી 2021

કોરોના ના કેસ હવે સતત વધી રહ્યા છે એટલે દિલ્હીની સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પંજાબથી દિલ્હી માં આવનાર દરેક વ્યક્તિને પોતાનો કોરોના રીપોર્ટ કઢાવો પડશે.

જો આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને દેશની પોલિટિકલ રાજધાનીમાં પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે આખા ભારતમાં કુલ કોરોના ના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી ૮૭ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે. આથી સરકારે કોરોના ને વધુ ફેલાતો રોકવા માટે આ કડક પગલાં લીધા છે.

PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version