Site icon

દિલ્હીમાં હવે આ પાંચ રાજ્યના લોકોને નો એન્ટ્રી. જાણો તેમણે શું કરવું પડશે?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ફેબ્રુઆરી 2021

કોરોના ના કેસ હવે સતત વધી રહ્યા છે એટલે દિલ્હીની સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પંજાબથી દિલ્હી માં આવનાર દરેક વ્યક્તિને પોતાનો કોરોના રીપોર્ટ કઢાવો પડશે.

જો આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને દેશની પોલિટિકલ રાજધાનીમાં પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે આખા ભારતમાં કુલ કોરોના ના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી ૮૭ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે. આથી સરકારે કોરોના ને વધુ ફેલાતો રોકવા માટે આ કડક પગલાં લીધા છે.

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
UP: યુપીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: હવે PAN કાર્ડ વગર નહીં થાય રજિસ્ટ્રી, યોગી સરકારનો મોટો નિર્ણય.
Exit mobile version