Site icon

દિલ્હીમાં હવે આ પાંચ રાજ્યના લોકોને નો એન્ટ્રી. જાણો તેમણે શું કરવું પડશે?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ફેબ્રુઆરી 2021

કોરોના ના કેસ હવે સતત વધી રહ્યા છે એટલે દિલ્હીની સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પંજાબથી દિલ્હી માં આવનાર દરેક વ્યક્તિને પોતાનો કોરોના રીપોર્ટ કઢાવો પડશે.

જો આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને દેશની પોલિટિકલ રાજધાનીમાં પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે આખા ભારતમાં કુલ કોરોના ના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી ૮૭ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે. આથી સરકારે કોરોના ને વધુ ફેલાતો રોકવા માટે આ કડક પગલાં લીધા છે.

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version