News Continuous Bureau | Mumbai
Covid New Variant JN.1 : કોરોના વાયરસે ( Coronavirus ) ફરી એક વખત માથું ઉછરતાં ચિંતામાં વધારો કર્યો છે. કોરોના ( Corona ) ને કારણે બે દર્દીઓના મોત પણ થયા છે. કોરોનાનું નવું સ્વરૂપ, કોવિડ JN.1, કેરળમાં મળી આવ્યું છે. આ એક પ્રકાર છે જે ઝડપથી ફેલાય રહ્યો છે. તેથી આરોગ્ય તંત્ર ( Health Department ) ને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. આ નવા પ્રકારને લઈને આરોગ્ય વિભાગે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યું છે.
એક એહવાલમાં મળતી મુજબ કેરળના ( Kerala ) બે મૃતકો કોઝિકોડ જિલ્લાના વટ્ટોલીના 77 વર્ષીય કાલિયટ્ટુપરમબાથ કુમારન અને કન્નુર જિલ્લાના પન્નુરના 82 વર્ષીય પલકંડી અબ્દુલ્લા છે. કેરળમાં નિયમિત દેખરેખ દરમિયાન, કોવિડ 19 ના JN.1 પેટા પ્રકારનો કેસ નોંધવામાં આવ્યો છે. ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે આ માહિતી આપી.
CNM News
New variant corona virus cases have been reported in Kerala.Among these,two are from Kozhikode.
Kerala Health Minister KK Shailaja told media ………https://t.co/IMxeM74jNm pic.twitter.com/lBnylZH2zI
— RAJESH MADATHIL (@calicutnewmedia) January 5, 2021
કેરળ રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી Covid-19 ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે..
કેરળ રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી Covid-19 ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ઈન્ફલ્યુએન્ઝા ( Influenza ) જેવી બીમારીના કેસોના નમૂનાઓની સંખ્યામાં વધારો થવાને કારણે છે જે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના દર્દીઓમાં ક્લિનિકલી હળવા લક્ષણો હોય છે અને તેઓ કોઈપણ સારવાર વિના ઘરે જ સ્વસ્થ થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: ઠાકરેએ કરી શકે છે સોદો… અદાણી પાસેથી આટલા હજાર કરોડ વસૂલવા માંગે છે’, ભાજપના નેતાનો સનસનાટીભર્યો આરોપ..
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નિયમિત કવાયતના ભાગ રૂપે, હાલમાં તમામ રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં તેમના જાહેર આરોગ્ય અને હોસ્પિટલ સજ્જતાના પગલાંનું મૂલ્યાંકન કરવા માટે એક મોક ડ્રીલ ચાલી રહી છે.
13 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કવાયત જિલ્લા કલેક્ટરની સંપૂર્ણ દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે અને 18 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કેરળ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે નિયમિત સંપર્કમાં છે અને ત્યાં આવતા પ્રવાસીઓ પર નજર રાખે છે.