Site icon

ભાજપના વધુ એક સાંસદ નું કોરોનાને કારણે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો 

 રાજ્યસભાના સાંસદ અને પ્રખ્યાત શિલ્પકાર રઘુનાથ મોહપાત્રાનું નિધન થયું છે. 

ગત 22 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ભુવનેશ્વરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

જોકે ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મોહપાત્રા કોરોના સામેની જંગ હારી ગયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપત્રાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા બદલ તેઓને યાદ કરવામાં આવશે.

ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.
 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version