Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ચેતવણી, કહ્યું-કોરોના ક્યાંય ગયો નથી, બહુરૂપિયો ફરી રૂપ બદલીને આવી શકે; આપી આ ખાસ સલાહ

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેનો ખતરો હજુ પણ યથાવત છે. 

રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. 

તેમણે લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘કોરોના ક્યાંય ગયો નથી. રૂપ બદલી રહ્યો છે. 

કોઈ જાણતું નથી કે આ બહુરૂપિયો ફરી ક્યારે આવશે, એથી લોકોએ નિશ્ચિત થઈ જવું નહીં.

લોકોના સહકારને કારણે જ સરકાર 185 કરોડ વેક્સિનના ડોઝ આપીને કોરોનાના ફેલાવાને અટકાવી શકી છે.

આ સમાચાર પણ વાંચો :  રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે

Delhi Mahipalpur Blast: દિલ્હીના મહિપાલપુરમાં ધમાકાનો અવાજ સંભળાયો, પોલીસે કરી સ્પષ્ટતા
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Exit mobile version