Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ચેતવણી, કહ્યું-કોરોના ક્યાંય ગયો નથી, બહુરૂપિયો ફરી રૂપ બદલીને આવી શકે; આપી આ ખાસ સલાહ

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેનો ખતરો હજુ પણ યથાવત છે. 

રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. 

તેમણે લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘કોરોના ક્યાંય ગયો નથી. રૂપ બદલી રહ્યો છે. 

કોઈ જાણતું નથી કે આ બહુરૂપિયો ફરી ક્યારે આવશે, એથી લોકોએ નિશ્ચિત થઈ જવું નહીં.

લોકોના સહકારને કારણે જ સરકાર 185 કરોડ વેક્સિનના ડોઝ આપીને કોરોનાના ફેલાવાને અટકાવી શકી છે.

આ સમાચાર પણ વાંચો :  રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
PM Modi Eid Message|બકરી ઈદ નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છાઓ; શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં કહી આ મોટી વાત
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ
Exit mobile version