Site icon

રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ   

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 23.88 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27,76,096 લોકોને રસી અપાઈ છે 

Join Our WhatsApp Community

જેમાંથી 19,19,36,212 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,69,04,423 બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

18-44 વર્ષની વય જૂથના 13,32,471 લાભાર્થીઓને તેમની પ્રથમ ડોઝ અને સમાન વય જૂથના 76,723 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version