Site icon

Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

ભારતીય હવામાન વિભાગે મંગળવારે જાહેરાત કરી હતી કે કેરળના કિનારે અરબી સમુદ્રમાં વાવાઝોડાની રચનાના સંકેતો છે. આ વાવાઝોડાથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે કોઈ ખતરો ન હોવા છતાં મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે માછીમારોને બે દિવસ સુધી દક્ષિણ કોંકણના દરિયામાં માછીમારી કરવા ન જવાની અપીલ કરી છે.

cyclone at Arabian sea?

Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

ચક્રવાત મન્ડૌસ શમી ગયા પછી, આ વાવાઝોડામાંથી નીકળેલા વાદળો અરબી સમુદ્ર તરફ વળી છે. આ વાદળોના કારણે રવિવારથી રાજ્યના વિવિધ ભાગોમાં છાંટા પડી રહ્યા છે. સોમવારથી રાજ્યના વિવિધ ભાગોમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જામતી ઠંડીમાં વિરામ રહેશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંગળવારે કર્ણાટક અને કેરળ વચ્ચે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું. અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં નીચા દબાણના વિકાસ અને ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે રત્નાગિરી અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના માછીમારોને મંગળવારથી દરિયામાં માછીમારી માટે ન જવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Banking News : શું તમારું આ 13 બેંકોમાંથી કોઈમાં ખાતું છે? RBIએ લીધો ‘આ’ મોટો નિર્ણય

India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Exit mobile version