Site icon News Continuous Bureau | Mumbai

Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

ભારતીય હવામાન વિભાગે મંગળવારે જાહેરાત કરી હતી કે કેરળના કિનારે અરબી સમુદ્રમાં વાવાઝોડાની રચનાના સંકેતો છે. આ વાવાઝોડાથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે કોઈ ખતરો ન હોવા છતાં મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે માછીમારોને બે દિવસ સુધી દક્ષિણ કોંકણના દરિયામાં માછીમારી કરવા ન જવાની અપીલ કરી છે.

cyclone at Arabian sea?

Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

ચક્રવાત મન્ડૌસ શમી ગયા પછી, આ વાવાઝોડામાંથી નીકળેલા વાદળો અરબી સમુદ્ર તરફ વળી છે. આ વાદળોના કારણે રવિવારથી રાજ્યના વિવિધ ભાગોમાં છાંટા પડી રહ્યા છે. સોમવારથી રાજ્યના વિવિધ ભાગોમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જામતી ઠંડીમાં વિરામ રહેશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંગળવારે કર્ણાટક અને કેરળ વચ્ચે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું. અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં નીચા દબાણના વિકાસ અને ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે રત્નાગિરી અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના માછીમારોને મંગળવારથી દરિયામાં માછીમારી માટે ન જવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Banking News : શું તમારું આ 13 બેંકોમાંથી કોઈમાં ખાતું છે? RBIએ લીધો ‘આ’ મોટો નિર્ણય

FCRA Bill JPC Review વિદેશી ફંડિંગ કાયદામાં ફેરફારથી કેમ મચ્યો હોબાળો? ચર્ચનો વિરોધ અને યુએસ દબાણ વચ્ચે સરકાર માટે JPC કેમ બન્યું સેફટી વાલ્વ
NASA Invites India Moon Base Mission ચંદ્ર પર કાયમી વસાહત વસાવવાની તૈયારી નાસાએ ભારતને આપ્યું ખાસ આમંત્રણ, સ્પેસ સાયન્સમાં રચાશે નવો ઇતિહાસ
BJP Internal Rebellion Resignations ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ એક પછી એક રાજીનામાથી હાઈકમાન્ડ ચિંતામાં, દિગ્ગજ નેતાને દિલ્હીનું તેડું
Amit Shah Statement on Students in Lok Sabha લોકસભામાં આવતીકાલે વિદ્યાર્થીઓ અંગે નિવેદન આપી શકે છે અમિત શાહ, સંસદમાં રાહુલખડગે વચ્ચે બેઠક
Exit mobile version