વડા પ્રધાને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ સર્વેક્ષણ, કરી આટલા હજાર કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત

by Dr. Mayur Parikh

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને આર્થિક સહાય આપવાની કરી ઘોષણા

યાસ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોને 1 હજાર કરોડની આર્થિક સહાય.  

આ જાહેરાત પહેલાં તેમણે તમામ વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, તેમ જ સંબંધિત અધિકારીઓ અને નેતાઓ સાથે ચર્ચા કરી હતી.

બાબા રામદેવ વધુ એક મુશ્કેલીમાં મુકાયા; પતંજલિના સરસવના તેલમાં ભેળસેળની ફરિયાદ બાદ ફૅક્ટરી સીલ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More