Site icon

કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કોરોનાને કારણે જે બાળકો અનાથ બન્યાં છે તે બાળકો માટે દિલ્હી સરકાર કોઈ યોજના લાવશે. આ ઉપરાંત યુવાન લોકોના મૃત્યુને કારણે જે વડીલો નિરાધાર થયા છે તે વડીલોને પણ દિલ્હી સરકાર મદદ કરશે.

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે 'મૈં હૂં ના…’

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગત સપ્તાહ દરમિયાન વિકટ પરિસ્થિતિ પેદા થઈ હતી. જોકે હવે ત્યાં પણ કોરોના કાબૂમાં આવી રહ્યો છે.

Ghaziabad Tragedy: ગાઝિયાબાદમાં હચમચાવી દેતી ઘટના: કોરિયન ગેમની લતે ત્રણ સગીર બહેનોનો જીવ લીધો; 8 પાનાની સુસાઇડ નોટમાં લખ્યું- ‘પાપા, અમે કોરિયન છીએ’
Rahul Gandhi vs Ravneet Bittu: રાહુલ ગાંધી અને રવનીત બિટ્ટૂ વચ્ચે આમને-સામને ટક્કર, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપો.
Ghaziabad Sister: ઓનલાઇન ગેમના ચક્કરમાં 3 બહેનોએ મોતની છલાંગ લગાવી, માતા-પિતા માટે છોડતી ગઈ કરુણ ચીઠ્ઠી.
Railway Budget 2026: મુંબઈ-પુણે માત્ર 48 મિનિટમાં! રેલ્વે બજેટ 2026ની 5 સૌથી મોટી જાહેરાતો જે મુસાફરોની કિસ્મત બદલી નાખશે
Exit mobile version