Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કોરોનાને કારણે જે બાળકો અનાથ બન્યાં છે તે બાળકો માટે દિલ્હી સરકાર કોઈ યોજના લાવશે. આ ઉપરાંત યુવાન લોકોના મૃત્યુને કારણે જે વડીલો નિરાધાર થયા છે તે વડીલોને પણ દિલ્હી સરકાર મદદ કરશે.

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે 'મૈં હૂં ના…’

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગત સપ્તાહ દરમિયાન વિકટ પરિસ્થિતિ પેદા થઈ હતી. જોકે હવે ત્યાં પણ કોરોના કાબૂમાં આવી રહ્યો છે.

Nitin Gadkari। નિતિન ગડકરીનો પ્લાન ૧૦૦% ઈથેનોલ પર ચાલશે ભારતની કાર, ઓટોમોબાઈલ કંપનીઓ સામે છે આ ખાસ ટેકનિકલ પડકારો
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
Exit mobile version