Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કોરોનાને કારણે જે બાળકો અનાથ બન્યાં છે તે બાળકો માટે દિલ્હી સરકાર કોઈ યોજના લાવશે. આ ઉપરાંત યુવાન લોકોના મૃત્યુને કારણે જે વડીલો નિરાધાર થયા છે તે વડીલોને પણ દિલ્હી સરકાર મદદ કરશે.

આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું,“કોરોનાને પણ જીવવાનો હક છે”; જાગ્યો વિવાદ, જાણો વિગત…

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે 'મૈં હૂં ના…’

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગત સપ્તાહ દરમિયાન વિકટ પરિસ્થિતિ પેદા થઈ હતી. જોકે હવે ત્યાં પણ કોરોના કાબૂમાં આવી રહ્યો છે.

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version