Site icon

સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani) દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી(Defamation Petition) મામલે કોંગ્રેસી(Congress) નેતા જયરામ રમેશ(Jairam Ramesh) તથા પવન ખેરાને(Pawan Khera) સમન(Summon) પાઠવ્યું છે. 

સાથે જ કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ(Tweet) દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.  

કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો(Civil suit) દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.

ઉલ્લેખનીય  છે કે પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં(Goa) ગેરકાયદેસર બાર(Illegal Bar) ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version