Site icon News Continuous Bureau | Mumbai

ઈડીની મોટી કાર્યવાહી, વિજય માલ્યા – નિરવ મોદી પાસેથી વસુલ કરેલા અધધ આટલા કરોડ રૂપિયા બેંકોને ટ્રાન્સફર કર્યા ; જાણો વિગતે 

 બેન્કિંગ કૌભાંડના ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જપ્ત કરેલી સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

ઇડી અનુસાર, ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

ઇડીએ આ ત્રણેય પાસેથી લગભગ 18,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9,371 કરોડ જાહેર ક્ષેત્રની બેંકોને આપવામાં આવી છે જેમને આ ત્રણના કારણે આર્થિક નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લોન પરત ન કરી અને વિદેશ ભાગી ગયા હતા. આ છેતરપિંડીમાં બેંકોને લગભગ 22,585 કરોડનું નુકસાન થયું છે. 

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી
 

Udhampur Encounter Terrorists Killed ઉધમપુરના જંગલોમાં સેનાનો મોટો સપાટો! સામસામે ગોળીબાર બાદ ૨ ખૂંખાર આતંકવાદીઓ ઠાર…
PM Modi Birthday Emotional Song ‘તેને દિલથી આશીર્વાદ છે…’ પીએમ મોદીને જન્મદિવસ પર મળી સ્પેશિયલ ગિફ્ટ, ખાસ સોંગ સાંભળી વડાપ્રધાન પણ ભાવુક થયા; VIDEO વાયરલ
PM Modi Semiconductor Masterplan ચિપ મેન્યુફેક્ચરિંગમાં ભારતની મોટી છલાંગ! ₹૧.૨૭ લાખ કરોડના મેગા પ્રોજેક્ટ્સ સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ડ્રેગનનો એકાધિકાર તૂટશે
PM Modi Birthday Vadnagar Tea Stall ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ જ્યાં બાળપણમાં ચા વેચતા તે વડનગર રેલવે સ્ટેશનનો ચાનો સ્ટોલ આજે કેવો દેખાય છે?
Exit mobile version