Site icon

મની લોન્ડરિંગ મામલે અહેમદ પટેલની ચોથી વાર થઈ ઉલટ તપાસ.. જાણો ED એ કેટલા પ્રશ્નો પૂછ્યા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020 

વડોદરાની સ્ટર્લીંગ બાયોટેક ના પ્રમોટર સાંડેસરા બંધુઓના બેંક કૌભાંડ કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસ સંદર્ભે કોંગ્રેસી નેતા અહેમદ પટેલની ED દ્વારા ચોથી વખત તેમના દિલ્હીના નિવાસ્થાને પુછપરછ કરવામાં આવી છે. આ અગાઉ બે જુલાઈના રોજ પણ અહેમદ પટેલની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

 મળતી માહિતી મુજબ અગાઉની ત્રણ વખતની પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 27 કલાક અને 128 પ્રશ્નો પુછાયા છે.. આટલી બધી ઊલટ તપાસ થયા બાદ અહેમદ જ પટેલે પ્રેસમાં બયાન આપ્યું હતું કે 'આ બધું રાજકીય દુશ્મનાવટ અને મારા પરિવારને હેરાન કરવા માટે થઈ રહ્યું છે'.

 નોંધનીય છે કે અગાઉ ED કચેરીએ હાજર થવાના નિર્દેશો તેમને અપાયા હતા ત્યારે હાજર ન રહેવા માટે કોવિડ-19 ની પ્રતિકૂળ સ્થિતિ નું બહાનું આગળ ધરી આવ્યા ન હતા. ઉલ્લેખનીય  છે કે ગયા વર્ષે મની લોન્ડરિંગ મામલે ઈડી એ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના દિકરા અને જમાઈની પણ આ કેસમાં પૂછપરછ કરી ચૂકી છે. મળતી માહિતી મુજબ સાંડેસરા ગ્રૂપ ના કર્મચારી એ આપેલી માહિતીને આધારે અહેમદ પટેલ અને તેમના પરિવાર સુધી ઈડીની તપાસનું પગેરું પહોંચ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version