Site icon

નેશનલ હેરાલ્ડ કેસની તપાસના તાર કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતા સુધી પહોંચ્યા, ED કરી રહી છે પૂછપરછ… જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

નેશનલ હેરાલ્ડ કેસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની પકડ વધુ મજબૂત થઈ રહી છે.

હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સવારે 11 વાગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા હતા, ત્યારથી તેની પૂછપરછ ચાલી રહી છે.

ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને આજે આ કેસમાં પુછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. 

નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર શરૂ થઈ હતી. 

તેમણે 2012માં કોર્ટ અરજી દાખલ કરીને કોંગ્રેસ નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે, યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની અંતર્ગત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડનું અધિગ્રણ કરી લીધું હતું.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ચેતવણી, કહ્યું-કોરોના ક્યાંય ગયો નથી, બહુરૂપિયો ફરી રૂપ બદલીને આવી શકે; આપી આ ખાસ સલાહ

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version