237
Join Our WhatsApp Community
કોરોના વાયરસના કેસ સતત વધતા હોવાને કારણે આ વર્ષે ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથ સિંહ રાવતે કહ્યું આ વર્ષે ચારધામ યાત્રા નહીં થાય. ચારધામના મંદિરમાં માત્ર પુજારી જ પુજા કરશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ માં હમણાજ કુંભ મેળો થયો જેને કારણે લોકોએ સરકાર ની ઝાટકણી કાઢી હતી…
આજે ફરી મુંબઈમાં વેક્સિન ની અછત, આટલા બધા સેન્ટર બંધ છે.
You Might Be Interested In