Site icon

લો કરો વાત- દર વર્ષે દેશમાં આટલા કરોડ લોકોને કૂતરા-બિલાડા ભરે છે બચકાં- જાણો ચોંકાવનારો આંકડો

News Continuous Bureau | Mumbai

આજે 28 સપ્ટેમ્બરનો દિવસ, દુનિયાભરમાં વર્લ્ડ રેબીઝ ડે(World Rabies Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શું તમે જાણો છે કે ભારતમાં દર વર્ષે લગભગ દોઢ કરોડ લોકોને કૂતરા-બિલાડા(Dogs and cats) જેવા પ્રાણીઓ(Animals) કરડે છે. 

Join Our WhatsApp Community

કૂતરા-બિલાડા જેવા પ્રાણીઓના કરડવાને(Animal bites) કારણે રેબીઝ(હડકવા) થાય છે. રેબીઝને કારણે દર વર્ષે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ છે, જેમાં ૯૦ ટકા કરતા વધુ લોકો રખડતા કૂતરા(Stray dogs) કરડવાથી મૃત્યુ પામે છે. લોકોમાં આ રોગનું ફેલાવાનું પ્રમાણ ૧.૭ ટકા હોવાનો આરોગ્ય ખાતાનું (Health Department) કહેવું છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા PFI ને કેન્દ્ર સરકારે જાહેર કર્યું ગેરકાયદેસર સંગઠન- લગાવ્યો આટલા વર્ષ માટે પ્રતિબંધ

મુંબઈ મહાનગરપાલિકાના(BMC) આરોગ્ય ખાતાના જણાવ્યા  પ્રમાણે દેશમાં દર ૩૦ મિનિટે રેબીઝ ચેપથી એકનું મોત થાય છે. રખડતા શ્ર્વાન અને માનવીને ફક્ત આંશિક વૅક્સિનેશન(Partial vaccination) બચાવી શકે છે. તેથી દેશમાં શ્ર્વાનની સંખ્યા નિયંત્રણમાં લાવવાની અને  તેમના ફરજિયાત વૅક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. 
 

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version