Site icon

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી ઝાટકણી- કહ્યું- લોકોની ભાવના દુભાઈ છે- માફી માંગો- જાણો શું છે સમગ્ર મામલો 

 News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) સામે કથિત ટિપ્પણીને લઇને નૂપુર શર્માને(Nupur Sharma) મોટો ફટકો પડ્યો છે.

Join Our WhatsApp Community

દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા કેસને દિલ્હી(Delhi) ટ્રાન્સફર(Transfer) કરવાની અરજી પર SCએ(Supreme Court) રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે.

સાથે કોર્ટે ફટકાર લગાવતા કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી(Apologies) જોઈએ. 

ઉપરાંત એમ પણ કોર્ટે કહ્યું કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
ISIS: દેશમાં મોટું આતંકી કાવતરું થયું નિષ્ફળ, ૩ રાજ્યોમાંથી ISIS ના આટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
Exit mobile version