Site icon

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી ઝાટકણી- કહ્યું- લોકોની ભાવના દુભાઈ છે- માફી માંગો- જાણો શું છે સમગ્ર મામલો 

 News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) સામે કથિત ટિપ્પણીને લઇને નૂપુર શર્માને(Nupur Sharma) મોટો ફટકો પડ્યો છે.

Join Our WhatsApp Community

દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા કેસને દિલ્હી(Delhi) ટ્રાન્સફર(Transfer) કરવાની અરજી પર SCએ(Supreme Court) રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે.

સાથે કોર્ટે ફટકાર લગાવતા કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી(Apologies) જોઈએ. 

ઉપરાંત એમ પણ કોર્ટે કહ્યું કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version