Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂત આંદોલન નબળુ પડયું. ખેડૂતો બોર્ડર છોડી ઘેર જઈ રહ્યા છે, ટેન્ટ ખાલી પડવા માંડ્યા

દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોની ભીડ ઓછી થવા માંડી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે કુંડલી બોર્ડર પરથી ખેડૂતો પાછા જતા રહ્યા છે. લંગરોમાં ભોજન માટે લાગતી લાંબી લાઈનો પણ જોવા મળી રહી નથી.

કેટલાક ખેડૂતો સવારે આવીને સાંજે પાછા જતા રહે છે. અગાઉની સરખામણીએ હરિયાણાના ખેડૂતો પણ બોર્ડર પર ઓછી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

Join Our WhatsApp Channel

પંજાબના ખેડૂત નેતાઓએ મહાપંચાયતો યોજીને ખેડૂતોને બોર્ડર પર પહોંચવા માટે અપીલ કરવા માંડી છે.

Indian Navy Expansion ભારતીય નૌસેનાને મળશે નવી તાકાત પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે ત્રણ નવા સ્વદેશી યુદ્ધપોત
NTA NEET UG Exam Guidelines NEET પરીક્ષા માટે નવી ગાઇડલાઇન્સ જાહેર, પાઘડીહિજાબ પહેરવાની છૂટ પણ આ વસ્તુઓ પર પ્રતિબંધ
Bimal Patel International Tribunal ભારતનું ગૌરવ બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના જજ તરીકે ચૂંટાયા; આ તારીખથી સંભાળશે કાર્યભાર
Right to Walk નાગરિકોની મોટી જીત સુપ્રીમ કોર્ટે ફૂટપાથને ગણાવ્યો મૂળભૂત અધિકાર, અતિક્રમણ સામે મળશે રાહત
Exit mobile version