મોદી સરકારનું વધ્યું ટેન્શન! કિસાન નેતા રાકેશ ટિકૈતની ખુલ્લી ધમકી, કહ્યું-  ગણતંત્ર દિવસએ કરીશું આ કામ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022

બુધવાર

કિસાન નેતા રાકેશ ટિકૈતે મોદી સરકારને ફરી ધમકી આપી છે.

એમએસપીને લઈને સરકારે હજુ સુધી કોઈ કમિટી બનાવી નથી, ન તેને લઈને સરકારે કોઈ વાતચીત કરી નથી. તેમણે કહ્યું કે, જો સરકારે તેને લઈને કોઈ વાત ન કરી તો કિસાન તૈયાર છે.

26 જાન્યુઆરીએ કિસાન ફરી દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે. 

તેમણે કહ્યું કે, 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થશે. 

જમ્મુ-કાશ્મીરમાં સેનાનો સપાટો! વર્ષના પ્રથમ 5 દિવસમાં 5 એન્કાઉન્ટર, સુરક્ષા દળો દ્વારા 3 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત આટલા આતંકવાદીઓ માર્યા ગયા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More