Site icon

PM કેર્સ ફંડ વિશે ખોટી જાણકારી આપવાના આરોપમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ FIR દાખલ

Congress Plenary Sesssion in Raipur: Sonia Gandhi drops a big hint about her future in politics

આજના સૌથી મોટા સમાચાર- કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત.. જાણો શું કહ્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

21 મે 2020

એક તરફ દેશમાં કોરોના વાયરસનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે એવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતીનુસાર કર્ણાટકના શિમોગ જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ છે કે કોંગ્રેસ પાર્ટીએ પીએમ કેર્સ ફંડને લઈ સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી આપી છે જેનાથી ભ્રમની સ્થિતિ સર્જાઈ છે. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 મેએ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયામાં ખોટી વાત કરી અને કેન્દ્ર સરકાર પર ખોટો અને ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમાં વડાપ્રધાન કેર્સ ફંડ સાથે જોડાયેલી ખોટી જાણકારી આપી હતી..

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version