Site icon

ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..

ભારત ના નૌકાદળ ના સૌથી શાનદાર જહાજ ins વિક્રમાદિત્ય માં આગની ઘટના બની હતી. આ આગ સેલર એકોમોડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી.

જ્યારે આ ડિપાર્ટમેન્ટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે એલારામ વગાડવામાં આવ્યો હતો અને યોગ્ય સમયે આગ પર કાબુ મેળવાયો હતો.

Join Our WhatsApp Community

આ સમગ્ર ઘટના સંદર્ભે તપાસના આદેશ આપી દેવાયા છે.

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version