Site icon

ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..

ભારત ના નૌકાદળ ના સૌથી શાનદાર જહાજ ins વિક્રમાદિત્ય માં આગની ઘટના બની હતી. આ આગ સેલર એકોમોડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી.

જ્યારે આ ડિપાર્ટમેન્ટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે એલારામ વગાડવામાં આવ્યો હતો અને યોગ્ય સમયે આગ પર કાબુ મેળવાયો હતો.

Join Our WhatsApp Community

આ સમગ્ર ઘટના સંદર્ભે તપાસના આદેશ આપી દેવાયા છે.

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version