Site icon

સરકારી મંજૂરી વિના 300 કામદારો વાળી કંપનીઓ હાયર એન્ડ ફાયર કરી શકશે. હડતાળ માટે નોટીસ આપવી પડશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 સપ્ટેમ્બર 2020

બુધવારે સંસદના ચોમાસુ સત્રમાં ત્રણ શ્રમ સુધાર બીલને સંસદમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ અને સોશિયલ સિકયુરીટી કોડને રાજ્યસભામાં પસાર કરાતા,  સંસદની મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે આ ત્રણેય બિલ લોકસભામાંથી પહેલાં જ પાસ થઈ ચૂક્યા હતા.

 શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે નવા શ્રમ કાનૂન મુજબ 300 કર્મચારીથી ઓછી સંખ્યા ધરાવતા ઉદ્યોગો, સરકારની મંજૂરી વગર જ કર્મચારીની છટણી તેમજ ભરતી કરી શકશે..  ઉલ્લેખનીય છે કે 16 રાજ્યોએ તો પહેલેથી જ આ યોજના અમલમાં મૂકી દીધી છે. ઉપરાંત નવા વિધેયક મુજબ કોઈપણ સંગઠન કે કર્મચારીઓએ હડતાળ પાડવાના 60 દિવસ પહેલા કંપનીને નોટિસ આપવાની રહેશે. આમ નોટિસ આપ્યા વગર કર્મચારીઓ કે યુનિયન સંગઠનો હડતાલ પર જઈ શકશે નહીં..

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version