ઇટાલિયન મરીન સામેનો કેસ સુપ્રીમ કોર્ટે કર્યો બંધ, કેરળના માછીમારોના પરિવારને મળશે અધધ આટલા કરોડ રૂપિયાનું વળતર

by Dr. Mayur Parikh

સુપ્રીમ કોર્ટે કેરળના માછીમારોને મારવાના કેસમાં બે ઇટલીના મરીન સામે ફોજદારી કેસ બંધ કરી દીધો છે

કોર્ટે બંને માછીમારોના કુુટુંબને ઇટલીની સરકાર દ્વારા અપાયેલા રૂા.4-4 કરોડના વળતરને માન્ય રાખીને આ કેસ બંધ કરી દીધો છે.

ઇટલીની સરકારે રૂા.10 કરોડની રકમ જમા કરાવી હતી. જેમાં માછીમારોના કુટુંબો સિવાય રૂા.2 કરોડની રકમ બોટના માલિકને મળશે.

આ દરિયાઇઓ પર હવે ઇટાલીમાં કાર્યવાહી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ કિસ્સામાં ઇટાલિયન દરિયાઇ દેશોને તેમના દેશમાં અજમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે આ ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઇ ક્ષેત્રમાં બની છે.

ઉલ્લેખનીય છે કે 2012માં કેરળ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં આ ઘટના બની હતી અને ભારતીય કોસ્ટગાર્ડે ઇટલીની પેટ્રોલીંગ બોટને કિનારે આવવા ફરજ પડી હતી તથા બંને સૈનિકોની ધરપકડ કરી હતી. 

મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી ; એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More