Site icon

ગણતંત્ર દિવસ પરેડ: રાજપથ પર જોવા મળશે અદભુત નજારો, ફ્લાયપાસ્ટમાં પહેલીવાર એકસાથે ઉડશે આટલા ફાઇટર એરક્રાફ્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર. 

કોરોના મહામારીની વચ્ચે ભારત આજે  73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. 

આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે. 

રાજપથ પર યોજાનારી આ અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે.

રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર ગ્રાન્ડ ફિનાલે અને પરેડના ‘ફ્લાય-પાસ્ટ’ વિભાગમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાના 75 વિમાનો પ્રથમ વખત ઉડતા જોવા મળશે.

રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ ફ્લાય-પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરશે.

આજનો ઐતિહાસિક દિવસ – ભારતનો આજે 73મો ગણતંત્ર દિવસ, જાણો શું છે ઈતિહાસ અને મહત્વ

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version