Site icon

ખેડૂત આંદોલન પર નિવેદનબાજી કરનારા આ દેશના વડાપ્રધાને ભારત પાસે મદદ માટે લગાવી ગુહાર, ભારતે આપ્યો આ જવાબ. જાણો વિગતે

ખેડૂત આંદોલન પર નિવેદનબાજી કરનાર કેનેડાના જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી.

આ દરમિયાન કોરોના વેક્સીનના સપ્લાઇ મુદ્દે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

Join Our WhatsApp Community

પીએમ મોદીએ જણાવ્યું કે, મારા મિત્ર જસ્ટિન ટ્રુડોનો ફોન આવ્યો તેની ખુશી છે. હું તેમને ખાતરી આપું છું કે ભારત કેનેડાની વેક્સિનની જરૂરિયાત પૂરી કરવા માટે તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

અગાઉ ટ્રુડોએ ખેડૂત આંદોલનના સમર્થનમાં નિવેદનબાજી કરતા કહ્યું હતું કે હાલાત ચિંતાજનક છે. કેનેડા દુનિયામાં ક્યાંય પણ ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારોની રક્ષા માટે ઊભું રહેશે. 

Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.
Healthcare Cost Reduction India:મેડિકલ સ્ટોર પર છૂટક દવાનું વેચાણ: દર્દીઓની સુવિધા માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો નવા નિયમો વિશે
IndiGo Ticket Price Hike: ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના નવા રૂટ ચાર્ટ પર એક નજર
Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Exit mobile version