Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રાજકારણીઓ માટે સૌ પ્રથમ સબસે બડા રુપૈયા.. જનતાની સેવા બાદમાં.. જાણો તેઓની કમાણી વધવાનું કારણ શું છે??

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
29 ઓક્ટોબર 2020
ભારતમાં રાજનીતિક રોકાણ સૌથી શાનદાર ગણાય છે. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાથી નેતા બની શકે છે અને પૈસાદાર ન હોય તો નેતા બન્યા બાદ સરળતાથી પૈસા કમાઈ શકે છે. રાજનીતિમાં નેતાઓની સંપતિ દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી વધે છે. નેતાઓની સંપત્તિમાં વધારો થાય તો પણ કોઈ પુછપરછ  થી કરતું કે આ સંપત્તિ કેવી રીતે વધી??

Join Our WhatsApp Channel

જોકે કોઈ સામાન્ય વ્યક્તિની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ જાય તો ઇનકમ ટેક્સ વિભાગ તેને તરજ નોટિસ મોકલીને જવાબ માગે. જવાબ ન આપવા પર કાર્યવાહી પણ કરે છે, પરંતુ નેતાઓની સાથે આવું નથી થતું, કારણ કે આપણા દેશમાં સામાન્ય વ્યક્તિ અને નેતા બન્ને માટે કાયદા અલગ અલગ છે અને તેનું એક મોટું કારણ છે ભ્રષ્ટાચાર પણ છે. માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારતના ભ્રષ્ટાચારમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કરપ્શન ઇન્ડેક્સમાં 198 દેશમાં ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ફિનલેન્ડ, સિંગાપોર, સ્વીડન અને સ્વિટ્ઝર્લન્ડ પ્રથમ દસમાં સ્થાને છે અને ભારત 80માં નંબર પર છે.

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version