Site icon

અયોધ્યા વિવાદ કેસમાં અંતિમ ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા વધારાઈ, હવે અપાઈ આ સુરક્ષા. જાણો વિગતે..

અયોધ્યા વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર પૂર્વ ચીફ જસ્ટિસ અને હવે રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 

પૂર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને દેશમાં ક્યાંય પણ આવા-જવા માટે ઝેડ + સુરક્ષા આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

રાજ્યસભાના સભ્ય ગોગોઈને અગાઉ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી.. 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version