Site icon

પૂર્વ આર્મી ચીફ જનરલ એસએફ રોડ્રિગ્સનું 88ની વયે નિધન, સેના પ્રમુખ એમએમ નરવણેએ વ્યક્ત કર્યું દુ:ખ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 04 માર્ચ, 2022,    

Join Our WhatsApp Community

શુક્રવાર, 

ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ સુનિથ ફ્રાન્સિસ રોડ્રિગ્સનું શુક્રવારે નિધન થયું છે. 

1990 અને 1993 વચ્ચે ભારતીય સેનાનું નેતૃત્વ કરનાર રોડ્રિગ્સ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. 

એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. 

તેઓ 8 નવેમ્બર 2004એ પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટીતંત્ર તરીકે નિયુક્ત કરાયા હતા.

તેમનો જન્મ 1933માં બોમ્બેમાં થયો હતો. તેઓ 1990થી 1993 સુધી ભારતીય સેનાના પ્રમુખ હતા. 

પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધ પછી વિશિષ્ટ સેવા માટે 'વિશિષ્ટ સેવા ચંદ્રક' એનાયત કરવામાં આવ્યો હતો.

સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને ઈન્ડિયન આર્મીના તમામ રેન્કના જનરલે સુનીથ ફ્રાંસિસ રોડ્રિગ્સના દુઃખદ નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.

રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ. મેયરે મંત્રીને કહી દીધી આ વાત; જુઓ વિડીયો, જાણો વિગતે

PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
PM Modi: પીએમ મોદીનો જન્મદિવસ: ક્યારેક માતાના આશીર્વાદ લીધા, ક્યારેક કર્યા ઉદ્ઘાટન,જાણો પીએમ બન્યા બાદ તેમને કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ
Supreme Court: ‘જાઓ, ભગવાનને જાતે કંઈક કરવા કહો…’: સુપ્રીમ કોર્ટે ખજુરાહોમાં તૂટેલી પ્રતિમા બદલવાની અરજી ફગાવતા કહી આવી વાત
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Exit mobile version