રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ભૂતપૂર્વ પ્રવક્તા મ. ગો. વૈદ્ય નું નિધન થયું.

by Dr. Mayur Parikh
  • રાષ્ટ્રીય  સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રવક્તા મ. ગો. વૈધ નું નિધન થયું. તેઓ 98  વર્ષના હતા.
  •  તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક ના ગુરુજી સહિત અત્યાર સુધીના તમામ સત્સંગ ચાલકો સાથે કામ કર્યું હતું
  • 1943  તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના  સક્રિય સ્વયંસેવક હતા
  •  વર્ષ 1978  માં તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment