Site icon

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનું થયું નિધન, દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.. 

News Continuous Bureau | Mumbai

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા પંડિત સુખ રામ શર્મા(Pandit Sukh Ram Sharma)નું નિધન થયું છે.

Join Our WhatsApp Community

તેમણે છેલ્લી રાત્રે લગભગ 1.30 વાગ્યે દિલ્હીની એઈમ્સ(Delhi AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. 

કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે તેમને ફરીથી હાર્ટ એટેક(Heart attack) આવ્યો, જેના કારણે તેમનું નિધન થયું.

આ પહેલા 9 મેની રાત્રે પણ હાર્ટ એટેકના કારણે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ(Life support system) પર રાખવામાં આવ્યા હતા.

નોંધનીય છે છે કે સુખરામ શર્માને 4 મેના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમની હિમાચલ પ્રદેશના મંડી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી એરલીફ્ટ કરીને દિલ્હીની AIIMS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકે કબુલ્યો પોતાનો ગુનો, UAPA-દેશદ્રોહના હતા આરોપ, આ તારીખે આવશે ચુકાદો

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version