Site icon

વર્લ્ડ હેરિટેજ ડે પર ભારત સરકારની જનતાને ભેટ, હોળી, દશેરા, સહીતના આ 21 તહેવારો પર ઐતિહાસિક સ્થળોની કરો ફ્રીમાં મુલાકાત

News Continuous Bureau | Mumbai

વર્લ્ડ હેરિટેજ ડે(World Heritage Day) પર ભારત સરકાર(indian Govt) દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

ઐતિહાસિક સ્મારક(Historical monument) અને પુરાતત્વ સ્થળ પર હવે (Dussehra)દશેરા, હોળી(Holi), મહિલા દિવસ(Women's day, મકર સંક્રાતિ(Makar sankranti) સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ(Ticket) નહીં ખરીદવી પડે.
 
એટલે કે તમે અહીં ફ્રીમાં મુલાકાત લઈ શકશો.

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક વારસા સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. 

સરકારે 31 માર્ચ, 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે 21 વાર તહેવારો પર ટિકિટ ન લેવાનો આદેશ જારી કર્યો છે. તેની માહિતી તમામ રાજ્યો(states) અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને(Archaeological Survey of India) મોકલી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : PM મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારત આવી રહ્યાં છે આ દેશના પ્રધાનમંત્રી, થઇ શકે છે મહત્વના કરાર…

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version