Site icon

સરકારની લોકોને ગિફ્ટ-આજથી 15 ઓગસ્ટના સુધી આ તમામ જગ્યાએ ફી આપ્યા વગર પ્રવેશ મેળવી શકશો

News Continuous Bureau | Mumbai

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(Archaeological Survey of India) (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં(monuments) 5 અને 15 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ મફત(Entry free) રહેશે. 

Join Our WhatsApp Community

એટલે કે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં(protected monuments) પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. 

આ નિર્ણય દેશની આઝાદીના(Independence of the country) 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) સમારોહના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી(Union Minister of Culture and Tourism) જી કિશન રેડ્ડીએ(G Kishan Reddy) સોશિયલ મીડિયા(Social media) પર આ માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version