Site icon

સરકારની લોકોને ગિફ્ટ-આજથી 15 ઓગસ્ટના સુધી આ તમામ જગ્યાએ ફી આપ્યા વગર પ્રવેશ મેળવી શકશો

News Continuous Bureau | Mumbai

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(Archaeological Survey of India) (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં(monuments) 5 અને 15 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ મફત(Entry free) રહેશે. 

Join Our WhatsApp Community

એટલે કે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં(protected monuments) પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. 

આ નિર્ણય દેશની આઝાદીના(Independence of the country) 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) સમારોહના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી(Union Minister of Culture and Tourism) જી કિશન રેડ્ડીએ(G Kishan Reddy) સોશિયલ મીડિયા(Social media) પર આ માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version