Site icon

સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.

 News Continuous Bureau | Mumbai

હાલ ભારતમાં અનેક રાજ્યો એવા છે જે કંગાળ થવાના કિનારા પર ઊભા છે. આવા રાજ્યોની સૂચિમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ, તેલંગાણા જેવા રાજ્ય મોખરે છે. વાત એમ છે કે આ તમામ રાજ્યોની સરકારો પોતાના રાજકીય હેતુ સાધવા માટે જનતાને મફતમાં વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના સચિવની બેઠકને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જે રાજ્ય વધુ સમય સુધી મફત માં સુવિધાઓ આપવાની વાત કરશે તે રાજ્યને ગરીબીમાં ધકેલી દેશે. પરિણામ સ્વરૂપ અનેક રાજ્યો ની હાલત શ્રીલંકા જેવી થશે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સચિવોને હાકલ કરી હતી કે તેઓ સમજી વિચારીને સરકારી યોજનાઓ લાગુ કરે જેથી રાજ્યની તિજોરી પર વધુ બોજો ન પડે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version