280
Join Our WhatsApp Community
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ માંગણી કરી છે કે હાલ કોરોનાની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આખા દેશમાં લોકડાઉન લગાવવું જોઈએ.
તેમણે કહ્યું કે દૈનિક ધોરણે ત્રણ લાખથી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકડાઉન ન કરીને સરકાર લોકોની હત્યા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યમાં લોકડાઉન લાગ્યું છે.
સાવધાન રહેજો : વેક્સિન રજીસ્ટ્રેશન માટે ફોન આવે તો સમજી જજો કે તમે ફસાયા.
GOI doesn’t get it.
The only way to stop the spread of Corona now is a full lockdown- with the protection of NYAY for the vulnerable sections.
GOI’s inaction is killing many innocent people.
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2021
You Might Be Interested In