Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી ઉવાચ : દેશ આખે આખો બંધ કરી દો.

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ માંગણી કરી છે કે હાલ કોરોનાની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આખા દેશમાં લોકડાઉન લગાવવું જોઈએ.

તેમણે કહ્યું કે દૈનિક ધોરણે ત્રણ લાખથી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકડાઉન ન કરીને સરકાર લોકોની હત્યા કરી રહી છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે હાલ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યમાં લોકડાઉન લાગ્યું છે.

સાવધાન રહેજો : વેક્સિન રજીસ્ટ્રેશન માટે ફોન આવે તો સમજી જજો કે તમે ફસાયા.

 

GOI doesn’t get it.

The only way to stop the spread of Corona now is a full lockdown- with the protection of NYAY for the vulnerable sections.

GOI’s inaction is killing many innocent people.

— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2021

Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Ban on FDC Drugs દવાઓ પર સરકારની મોટી કાર્યવાહી 16 ‘ફિક્સ ડોઝ કોમ્બિનેશન’ (FDC) દવાઓના વેચાણ પર પ્રતિબંધ
Indian Navy Expansion ભારતીય નૌસેનાને મળશે નવી તાકાત પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે ત્રણ નવા સ્વદેશી યુદ્ધપોત
Exit mobile version