ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ.નરવણેએ રાજધાનીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. ચીન સાથેના તનાવ વચ્ચે સ્થિતિની જાણકારી લેવા જનરલ નરવણે આ અઠવાડિયાના અંતમાં લદ્દાખની મુલાકાતે જનાર છે. ત્યાં હાલ સેના ની શી સ્થિતિ છે. કેટલા હથિયારો છે ક્યાં ક્યાં પોસ્ટ બનાવી છે એવી તમામ બાબતોનું સેના પ્રમુખ નિરીક્ષણ કરશે.
એક અનુમાન મુજબ ચીને 40-45 જેટલા જવાનો હિંસક અથડામણમાં ગુમાવ્યા છે પરંતુ કાબુલ કરતું નથી.. આ વાતની પુષ્ટિ ચીની પક્ષ દ્વારા આજે ભારત સાથે યોજાયેલી લશ્કરી વાટાઘાટો દરમિયાન થઈ હતી. બેઇજિંગે હજી સુધી જાનહાનિની સંખ્યા જાહેર કરી ન હતી. જ્યારે સૈન્યના સ્રોત કહે છે કે 45 કે તેથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે, પરંતું બેઇજિંગે હજી સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
