Site icon

ચીન સીમા વિવાદ: જનરલ નરવણેએ દિલ્હીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 જુન 2020 

             ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ.નરવણેએ રાજધાનીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. ચીન સાથેના તનાવ વચ્ચે સ્થિતિની જાણકારી લેવા જનરલ નરવણે આ અઠવાડિયાના અંતમાં લદ્દાખની મુલાકાતે જનાર છે. ત્યાં હાલ સેના ની શી સ્થિતિ છે. કેટલા હથિયારો છે ક્યાં ક્યાં પોસ્ટ બનાવી છે એવી તમામ બાબતોનું સેના પ્રમુખ નિરીક્ષણ કરશે.

              એક અનુમાન મુજબ ચીને 40-45 જેટલા જવાનો હિંસક અથડામણમાં ગુમાવ્યા છે પરંતુ કાબુલ કરતું નથી.. આ વાતની પુષ્ટિ ચીની પક્ષ દ્વારા આજે ભારત સાથે યોજાયેલી લશ્કરી વાટાઘાટો દરમિયાન થઈ હતી. બેઇજિંગે હજી સુધી જાનહાનિની ​​સંખ્યા જાહેર કરી ન હતી. જ્યારે સૈન્યના સ્રોત કહે છે કે 45 કે તેથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે, પરંતું બેઇજિંગે હજી સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
Exit mobile version