સારા સમાચાર : 31 મે પહેલાં રાજ્યોને મળશે બે કરોડ વેક્સિન

by Dr. Mayur Parikh

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાણકારી આપી છે કે 16 મેથી શરૂ કરીને 31 મે સુધી ભારત સરકાર તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ૧ કરોડ ૯૨ લાખ વેક્સિનના ડોઝ પૂરા પાડશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં કુલ ૧૮ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે તેમ જ આવનાર સમયમાં કરોડો એવા લોકો છે જેમને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો સમય પાકી ગયો છે.

ચોંકાવનારા સમાચાર : શું છત્તીસગઢમાં ડૉક્ટરોની આળસને કારણે 404 દર્દીઓ મરી ગયા?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More