Site icon

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનામાં વધારો મનસેના નેતાએ કેન્દ્ર સરકાર પાસે કરી આ મોટી માંગ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) આતંકવાદીઓ(Terrorists) હિંદુઓને(Hindus) ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી રહ્યા છે

Join Our WhatsApp Community

આ ટાર્ગેટ કિલિંગના(Target Killing) કારણે હાલમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો(Political parties) સહિત MNSએ પણ આક્રમકતા અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

MNS નેતા સંદીપ દેશપાંડે(Sandeep Deshpande) આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરમાં જે રીતે હિંદુઓની હત્યા થઈ રહી છે તે જોતા સરકારે(Central Government) હિંદુઓને બંદૂક ચલાવવાની તાલીમ આપવી જોઈએ 

આ સાથે તેમને બંદૂક ચલાવવાનું લાયસન્સ(License) આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ ગુરુવારે કુલગામમાં(kulgam) એક બેંક કર્મચારીની(Bank employee) પણ હત્યા કરી હતી.

આમ કાશ્મીરમાં છેલ્લા મહિનામાં આતંકીઓએ 40 નાગરિકોની હત્યા કરી છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version