Site icon

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આટલા લાખ રસીઓની નિકાસ કરવાની આપી મંજૂરી, વિશ્વના આ 4 દેશોને મળશે ભારતની સ્વદેશી રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

કેન્દ્ર સરકારે સીરમ ઈન્સટીટ્યુટ ઓફ ઈન્ડિયાને તેમની કોરોના રસી કોવિશીલ્ડના નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે સીરમને નેપાળ, તાજિકિસ્તાન અને મોઝામ્બિકમાં સીરમના 50 લાખ ડોઝની નિકાસને મંજૂરી આપી છે. 

સરકારે સીરમ ઈન્સ્ટીટ્યુટને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ ગ્લોબલ રસી કાર્યક્રમ અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. 

આ ત્રણ દેશો ઉપરાંત કોવિશિલ્ડ બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ 23 નવેમ્બરથી કોવેક્સ પ્રોગ્રામ હેઠળ કોવિડ રસીની નિકાસ કરવાનું શરૂ કરશે.

નેપાળને 24 નવેમ્બરે કોવિશિલ્ડનું પ્રથમ કન્સાઇનમેન્ટ પ્રાપ્ત થશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબરમાં, સરકારે સીરમને નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કોવિશિલ્ડના 10 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.

ભારત સરકારની રાષ્ટ્રીય વાયોશ્રી યોજના હેઠળ મલાડમાં વરિષ્ઠ નાગરિકોને જરૂરી સાધનોનું વિતરણ.. જાણો વિગતે

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version