Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારનો સૌથી મોટો પ્લાન, એર ઈન્ડિયા બાદ હવે આ 6 સરકારી કંપનીઓને ચાલુ વર્ષે વેચવા કાઢશે; આટલા કરોડ ખંખેરવાનો છે ટાર્ગેટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શનિવાર. 

એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ મોદી સરકાર આ નાણાકીય વર્ષમાં 6 વધુ સરકારી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી છે.

આ 6 કંપનીઓમાં  BPCL ઉપરાંત BEML, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નીલાંચલ ઇસ્પાતનો સમાવેશ થાય છે.  

BPCLના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે  BEML, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક અને નીલાંચલ ઈસ્પાતનુ નાણાકીય બિડિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે. 

આ કંપનીઓની ખાનગીકરણની પ્રક્રિયા પણ આ નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.

કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડની આવક ડિસઈન્વેસ્ટમેન્ટથી ઉભી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને આટલા કરોડ આપવા કરી માંગ; જાણો વિગતે

Ram Mandir Trust First CEO રામ મંદિરની કમાન કોના હાથમાં? ટ્રસ્ટના પહેલા CEO માટે આ ત્રણ ચહેરાઓ રેસમાં સૌથી આગળ…
Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
Exit mobile version