Site icon

ખેડૂત સમાધાન માટે હું માત્ર એક ફોનકોલ દૂર છું. વડાપ્રધાને પહેલું પગલું ભર્યું. હવે દડો ખેડૂતના પાલા માં. જાણો વિગત…

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતો સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. PM મોદીએ કહ્યુ કે, માત્ર એક ફોન કોલ દૂર છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મીટિંગમાં કૃષિ કાયદા પર વાત થઇ હતી.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યુ કે સરકાર પોતાના વલણ પર યથાવત છે અને કૃષિ કાયદા પર ચર્ચા ચાલુ રાખવા માંગે છે.

તેમણે વિપક્ષને પણ ખેડૂતો સાથે વાત કરવાની અપીલ કરી છે.

Western Railway special trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
AQI Holiday: પ્રદૂષણથી ભાગી રહ્યા છે લોકો: દિલ્હી-મુંબઈમાં ‘AQI હોલિડે’ બન્યો નવો ટ્રેન્ડ, શુદ્ધ હવામાં શ્વાસ લેવા લોકો રજાઓ પર!
Exit mobile version