Site icon

ખેડૂત સમાધાન માટે હું માત્ર એક ફોનકોલ દૂર છું. વડાપ્રધાને પહેલું પગલું ભર્યું. હવે દડો ખેડૂતના પાલા માં. જાણો વિગત…

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતો સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. PM મોદીએ કહ્યુ કે, માત્ર એક ફોન કોલ દૂર છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મીટિંગમાં કૃષિ કાયદા પર વાત થઇ હતી.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યુ કે સરકાર પોતાના વલણ પર યથાવત છે અને કૃષિ કાયદા પર ચર્ચા ચાલુ રાખવા માંગે છે.

તેમણે વિપક્ષને પણ ખેડૂતો સાથે વાત કરવાની અપીલ કરી છે.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version