Site icon

ખેડૂત સમાધાન માટે હું માત્ર એક ફોનકોલ દૂર છું. વડાપ્રધાને પહેલું પગલું ભર્યું. હવે દડો ખેડૂતના પાલા માં. જાણો વિગત…

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતો સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. PM મોદીએ કહ્યુ કે, માત્ર એક ફોન કોલ દૂર છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મીટિંગમાં કૃષિ કાયદા પર વાત થઇ હતી.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યુ કે સરકાર પોતાના વલણ પર યથાવત છે અને કૃષિ કાયદા પર ચર્ચા ચાલુ રાખવા માંગે છે.

તેમણે વિપક્ષને પણ ખેડૂતો સાથે વાત કરવાની અપીલ કરી છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version