Site icon

કોરોના રસીકરણ : પચાસથી વધુ વયના નાગરિકોને આ તારીખથી અપાશે કોરોના વેક્સિન

આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ પછી, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની તૈયારી તીવ્ર કરવામાં આવી છે. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું છે કે રસીની સપ્લાયમાં વધારો થતાની સાથે જ આવતા મહિનાથી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરી દેવાશે. તેમાં 60 વર્ષથી વધુની વયના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. 

Join Our WhatsApp Community

દેશમાં 20 ફેબ્રુઆરી સુધી કુલ 1.08 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. 

એપ્રિલ સુધીમાં 3 કરોડ આરોગ્ય-ફ્રંટલાઈન વર્કસને રસી આપવાનો ટારગેટ છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version