Site icon

શું ભારતમાં કોરોના ચરમસીમાએ પહોંચી ગયા બાદ હવે ઓસરી ગયો છે ? જાણો આંકડા શું કહે છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 સપ્ટેમ્બર 2020

ગઈ 17 સપ્ટેમ્બરે ભારતમાં કોરોના ને લઈ એક રેકોર્ડ બ્રેક થયો છે . જેમાં એક જ દિવસમાં 93199 કેસ નોંધાયા છે.  હવે આ સંખ્યા ધીમેધીમે દરરોજ  ઘટી રહી છે. વીતેલા આઠ દિવસોમાં ઘટીને આ સંખ્યા 86270 પહોંચી છે. આમ નવા કોરોના ની કેસની ચરમસીમા વીતી ગઇ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જોકે અગાઉ 10.7 લાખ લોકોની કોરોના ટેસ્ટ થતી હતી. જે વધારીને હવે 11.2 લાખ સુધી પહોંચી છે.  આ દરમિયાન પણ ટેસ્ટિંગમાં પોઝિટિવ કેસ નો રેટ ઘણો નીચે ઉતાર્યો છે . જે સૂચવે છે કે કોરોના નો બીજો તબક્કો ભારતમાં થી વિદાય લઈ રહ્યો છે..

ઉલ્લેખનીય છે કે ચોથા લૉકડાઉન બાદ પહેલી જૂનથી દેશમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે. જ્યારે પહેલા તબક્કામાં આઠ જૂન પછીથી ધર્મસ્થળો, હોટલો, રેસ્ટેરાં, શૉપિંગ-મૉલને ખોલવાની મંજૂરી અપાઈ હતી. આ માટે સરકારે એક અલગથી દિશાનિર્દેશ જાહેર કર્યા હતાં.

બીજા તબક્કામાં  કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વિચારવિમર્શ કર્યા બાદ જુલાઈ મહિનામાં પરવાનગી આપવામાં આવી હતી.

ત્યાર બાદ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિમાનયાત્રા અને લોકલ વિમાની યાત્રા શરૂ કરવામાં આવી હતી…

 

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version