Site icon

એક ભારતીય WHO ના અધ્યક્ષ સ્થાને, ડૉ. હર્ષવર્ધને પદ સંભાળતાજ કહ્યું ‘સબકા સાથ સબકા વિકાસ’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

23 મે 2020

શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને 34 સભ્યના WHO કારોબારી બોર્ડના અધ્યક્ષ પદનો હવાલો સંભાળ્યો છે. ભારતે એવા સમયે એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે જ્યારે ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવતા કોરોના વાયરસની તપાસની માંગ અને તેની સામે પગલાઓ લેવાની માંગ વધી રહી છે.

કોવિડ -19 રોગચાળા સામે ભારતની લડતમાં અગ્રણી ભૂમિકા નિભાવનાર હર્ષવર્ધનએ કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વભરમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ પોતાના નિવેદન મા હર્ષ વર્ધનએ એમ પણ કહ્યું હતું કે "રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને પહોંચી વળવા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાની અને સહકારની જરૂર છે..

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version