Site icon

ગૃહમંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી. કોરોના બાદની સારવાર અર્થે 14 દિવસથી દાખલ હતાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

31 ઓગસ્ટ 2020

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 18 ઓગસ્ટે કોવિડ બાદની સારસંભાળ માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણપણે સાજા થયા બાદ આજે સવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

નોંધનીય છે કે 2 ઓગસ્ટના રોજ 55 વર્ષીય શાહે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવતાં એમને સારવાર અર્થે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડાં દિવસો બાદ આ રોગ માટે નેગેટીવ રિપોર્ટ આવ્યાં બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટે થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદો બાદ તેમને પછીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ સંભાળી રહયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version